કૃષ્ણ જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી


મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વની ગુજરાતના નાગરિકોને શુભકામના પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત કૃષ્ણભકત છે. ભગવાન શ્રીકૃષ્ણની વિશ્રાંતિકાળની ભૂમિ ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર પ્રકૃતિની સાથે પ્રેમનો સંબંધ સજીવન કરવો જનઉત્સવ છે. આતતાયીઓના દમન અને અન્યાયનો પ્રતિકાર કરવાનું કૃષ્ણ જીવનદર્શન આજે પણ પ્રસ્તુત છે એમ તેમણે જણાવ્યું છે.

Write to Narendra Modi,
what you feel about this post

 


Comments (0)

Media List

કૃષ્ણ જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી
ગુજરાત આરોગ્ય અને કાૃષિ ક્ષેત્રે નવી ઊચાઇ પર પહોેંચી રહ્યુ છે
ઇઝરાએલ ના રાજદુત ગુજરાતની મુલાકાતે
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ગર્વનીંગ બોડીની ફળદાયી બેઠક સંપણ
ખેલકૂદ મહાકુંભ એ તો ગુજરાતના ઓજ-તેજની ઊર્જા ઉજાગર કરવાનું વિરાટ અભિયાન
પૂર્વ અમદાવાદમાં વિકાસનુ નવુ નજરાણું
રાજ્યકક્ષાના નવનિયુકત મંત્રીશ્રીઓને વિષયો ફાળવણીની રાજ્યપાલશ્રી ની ભલામણ
નવનિયુકત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓને શપથ લેવડાવતા રાજ્યપાલ ડો. શ્રીમતી કમલાજી
વરિષ્ઠ પત્રકાર સ્વ. દિગન્ત ઓઝાને મુખ્યમંત્રીશ્રીની શ્રદ્ધાંજલી
સૌરાષ્ટ્રની ભૂમી પર સ્વતંત્રતા દિવસની ઊજવણી